સાહિત્યના બાગમાં કવિતારૂપી પુષ્પોની ફોરમ પ્રસરાવતા મલયાનિલ સમા સ્વ.કવિ શ્રી પ્રહલાદ પારેખ ને .....
મારા અંતરની વાત તો તમે જાણો છો કનૈયા, મારા ધબકારની રીતે ય તમે જાણો છો કનૈયા
મારી મિલનની દોટ તમે જાણો છો કનૈયા અને પગની બેડી ય તમે જાણો છો કનૈયા
શું રે કરું? ને કેમેં આવું હું કનૈયા ? 'બેલાની' ખુશ્બૂ. લેજો તમે કનૈયા
No comments:
Post a Comment