સાહિત્યના બાગમાં કવિતારૂપી પુષ્પોની ફોરમ પ્રસરાવતા મલયાનિલ સમા સ્વ.કવિ શ્રી પ્રહલાદ પારેખ ને .....
Pages
Home
Song
Showing posts with label
નવનીત
.
Show all posts
Showing posts with label
નવનીત
.
Show all posts
નવનીત
---પ્રભુ ! આરોગો આ નવનીત ,
---વલોણા વલોવ્યા ,કરી કેટલાં યે કર્મ ;
---અંતે ઉભરી આવ્યું આ નવનીત !
---સ્વીકારો પ્રભુ ! થઇ આનંદિત !
3\4\2023
10.30. એ.એમ.
નવનીત ,ઘાસ અને જ્ઞાનનું
ગાયું ખાય ઘાસ ,
વાગોળી વાગોળીને
અર્પે દૂધ સ્વરૂપે ;
દૂધનું દહીં ને દહીની છાસ ;એમાંથી;,
અંતે ઘાસ અર્પે નવનીતનો આસ્વાદ !
રૂખી રૂખી માહિતી તો
સમજ્યા વિના એ ઘાસ
માહિતીને વાગોળી વાગોળી
જ્ઞાનમાં પરિવર્તિત જે કરે ;
જ્ઞાનનું ચિંતન જે કરે ,
મળે તેને મર્મ માહિતીનો ;
અંતે
મર્મ બને નવનીત ,અને ,
મળે બ્રહમ નો આસ્વાદ !
બેલા\૧૬નવેમ.૨૦૧૨\૮.૧૫.એ.એમ
Older Posts
Home
Subscribe to:
Posts (Atom)