Pages

શ્રી તુષાર શુક્લાનું એક કાવ્ય, "પપ્પા હિંચકે બેસી રડે " ના જવાબમાં



ઉંમર વધી, ઘરડાં  થયાં ,
પણ વૃદ્ધ થયાં  નહીં ,તમે  ! 
સમજણ કેરી બુદ્ધિ વડે ,
કાં ન રહેતા આવડે ?! 
પેઢી બદલાઈ, બદલાઈ રહન-સહન હવે ,
નવું પેઢી સાથે મેળ  કરવો પડે  ! 
જૂની આદતો છોડી ,નવા સીરા  પકડવા પડે ;
એવા પપ્પા ક્યારે ય હિંચકે બેસી ન રડે  ! 
                   અને પુત્રને 
પપ્પા બગીચે બેસે કે મંદિરે ,
પુત્રને શું ફરક પડે ?
ઘરમાં તો તમને મોકળાશ જ મળે ! 
 પછી , શાને ખોટી કચ કચ કરે ? ! 
                           ???

No comments:

Post a Comment